khissu

ગુજરાત સહિત 9 હાઇ કોર્ટે ન્યાયાધીશ બદલી નિમણુંક નિર્ણય માહિતી

૧૪ ડિસેમ્બર ના રોજ મળેલ કોલેજીયમ ની બેઠકમાં ગુજરાત સહિત ૯ હાઈ કોર્ટ માં ન્યાયધીશો ની બદલી ની ભલામણ કરી છે. 

ભારતમાં આવેલી તમામ હાઇકોર્ટ માં ન્યાયધીશો ની બદલી તથા નિમણૂક માટે સુપ્રીમ કોર્ટના કોલેજીયમ દ્વારા કરવામાં આવે છે. 

જેમાં 9 હાઇકોર્ટના ન્યાયધીશો ની બદલી માટે ભલામણ કરી છે.
આર. એસ. ચૌહાણ જે તેલંગાણા ના મુખ્ય ન્યામૂર્તિ હતા જે  ઉત્તરાખંડ, જે.કે.મહેશ્વરી ની બદલી આંધપ્રદેશ થી સિક્કિમ, મોહમ્મદ રફીક ની બદલી ઓરિસ્સા થી મધ્યપ્રદેશ, એ.કે. ગૌસ્વામી ની બદલી સિક્કિમ થી આંધ્પ્રદેશ, સંજય યાદવ ની બદલી મધ્યપ્રદેશ થી અલ્હાબાદ, રાજેશ બિંદલ ની બદલી જમ્મુ કશ્મીર થી કલકત્તા, વિનીત કોઠારીની બદલી મદ્રાસ થી ગુજરાત, જોઇમાલ્યા બાગચી ની બદલી કલકત્તા થી આંધ્રપ્રદેશ તથા સતીષ ચંદ્ર શર્મા ની બદલી  મધ્યપ્રદેશ થી કર્ણાટક કરવા માટે ભલામણ કરવામાં આવી છે.

નામ લિસ્ટ નીચે PDF માં જોડેલ છે.