khissu

આજના (તા.૧૪/૦૪/૨૦૨૧, બુધવારના) બજાર ભાવો: જાણો તમારા પાકનો બજાર ભાવ, ૧૦૦% ફાયદો

આજ તારીખ 14/04/2021 ને મંગળવારના રાજકોટ, જુનાગઢ, અમરેલી અને જામનગર માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે.
રાજકોટ માર્કેટ યાર્ડમાં બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.

 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ચણા પીળા 

925

1000

મગફળી જાડી 

1040

1320

મગફળી ઝીણી 

940

1207

લસણ 

720

1244

જીરું 

2250

2584

રાય 

900

980

મેથી 

950

1250

રાયડો 

975

1050

 

જુનાગઢ માર્કેટ યાર્ડ:

જુનાગઢ માર્કેટ યાર્ડની વાત કરીએ તો જીરું અને તલ ના ભાવ સૌથી ઊંચા બોલાયા હતા. જેમાં જીરું અને તલ ના ભાવ ઊંચા બોલાયા છે. જીરું નો ભાવ મણે રૂ. 2450 અને તલ નો ભાવ મણે રૂ. 1634 બોલાયો હતો.  

જુનાગઢ માર્કેટ યાર્ડમાં બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.

 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

તલ 

1634

1634

ઘઉં 

300

365

ઘઉં ટુકડા 

310

380

ચણા 

900

963

ધાણા 

1050

1311

સિંગફાડા 

1130

1532

મગફળી જાડી 

965

1229

અડદ

1000

1300

તુવેર 

1150

1409

જીરું 

2250

2450

 

અમરેલી માર્કેટ યાર્ડ:

અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીએ તો કાળા તલ અને જીરું નો ભાવ સૌથી ઊંચા બોલાયા હતા. અમરેલી માર્કેટ યાર્ડમાં જીરૂ નો ભાવ મણે રૂ. 2580 બોલાયો હતો અને કાળા તલ નો ભાવ મણે રૂ. 2280 બોલાયો હતો.  

અમરેલી માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા. 

 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

800

900

ઘઉં ટુકડા 

300

500

ચણા 

700

990

તલ 

1000

1645

સિંગ દાણા 

1000

1580

ધાણા 

800

1345

મગફળી જાડી 

850

1370

તલ કાળા 

1050

2280

કપાસ 

710

1371

જીરું 

1432

2580

 

જામનગર માર્કેટ યાર્ડ:

જામનગર માર્કેટ યાર્ડની વાત કરીએ તો અજમો અને સુકા મરચાના ભાવ સારા એવા બોલાયા હતા. જેમાં સુકા મરચાનો ભાવ મણે રૂ. 3800 અને અજમાનો ભાવ મણે રૂ. 2700 બોલાયો હતો. 

જામનગર માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા. 

 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

850

921

લસણ 

500

1205

ધાણી 

1000

1400

તુવેર 

900

1305

સુકા મરચા 

1100

3800

મગફળી જાડી 

950

1230

મગફળી ઝીણી 

1100

1286

કપાસ 

950

1336

અજમો 

2200

2700

જીરું 

2100

2575

 

આ ચાર માર્કેટ યાર્ડોની વાત કરીએ તો આ માર્કેટ યાર્ડમાં જીરુંના ભાવ સારા એવા બોલાયા હતા એટલે હાલ જો ખેડૂતો પાસે જીરુંના પાકનું વાવેતર હોય તો વેંચી દેવામાં ફાયદો છે. હાલની પરિસ્થિતિ જોતા પાક વેંચી દેવામાં ફાયદો છે, કારણ કે આગળ જતા બજારો બંધ થશે તો ભાવમાં ઘટાડો થશે.