khissu

કપાસના ભાવમાં તોતિંગ વધારો, જાણો આજના બજાર ભાવ અને આયુર્વેદિક ઉપચાર: અનેક રોગોમાં ઉપયોગી થાય છે રસોડાનું લીંબુ

મગફળીની બજારમાં સરેરાશ ભાવ બે તરફી વધઘટે અથડાય રહ્યાં છે. મગફળીની બજારમાં હાલનાં તબક્કે લેવાલી એકદમ ઓછી છે અને આગામી દિવસોમાં સીંગદાણાની બજારમાં લેવાલી કેવી રહે છે તેનાં ઉપર આધાર છે.ઉનાળુ મગફળીમાં બિયારણની માંગ નીકળવા લાગી છે અને કંપનીઓ અને કેટલાક વેપારીઓ 
દ્વારા પૂછપરછ શરૂથઈ ગઈ છે. ખેડૂતો દ્વારા પણ ૧૫મી જાન્યુઆરી બાદ ખરીદી શરૂ થાય તેવી ધારણાં છે. ઉનાળુ વાવેતર જામનગર જિલ્લાનાં કેટલાક ગામડામાં વહેલું શરૂ થયું છે, પંરતુ રેગ્યુલર વાવેતરને હજી એકાદ મહિના ઉપરની વાર છે.મગફળીની બજારમાં સરેરાશ નરમાઈ હતી. મગફળીની આવકો હવે ઘટી રહી છે. ગોંડલમાં નવી આવકો કરતાં માત્ર ૭૫ હજાર ગુણીની આવક થઈ હતી. જો આવી જ આવકો રહેશેતો એકાદ સપ્તાહમાં બાદ રોજે-રોજની આવકો શરૂ થઈ જાય તેવી પણ સંભાવનાં છે.ઘઉં બજારમાં ભાવ નવા સપ્તાહમાં સરેરાશ અથડાય રહ્યાં છે. 

ઘઉંનાં વેપારીઓ કહે છેકે સૌરાષ્ટ્રમાં જેમણે આગોતરા વાવેતર કર્યાં છે તેની આવકો ફેબ્રુઆરીમા ચાલુ થઈ જાય તેવી સંભાવનાં છે. આમ નવા ઘઉં સામે દેખાય રહ્યાં હોવાથી હવે ઘઉંમાં જો નિકાસકારોની લેવાલી ન આવે તો ભાવમાં તેજી થાય તેવી કોઈ સંભાવનાં નથી. આગામી દિવસોમાં ઘઉંની બજારમાં સરેરાશ મિશ્ર બજારની સ્થિતિ છે.રાજકોટ યાર્ડમાં ૧૧૦૦ ગુણીની આવક થઈ હતી અને ભાવ લોકવનમાં રૂ.૪૦૨ થી ૪૩૩ અને ટૂકડામાં રૂ.૪૦૮ થી ૪૭૩નાં ભાવ હતાં.

બાજરીની બજારમાં ઠંડીનાં અભાવે નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. બાજરીનાં ભાવમાં આગામી દિવસોમાં લેવાલી કેવી આવે છે તેનાં ઉપર આધાર છે. હાલ દેશાવરની બાજરીનાં ભાવ છેલ્લાથોડા દિવસમાં ક્વિન્ટલે રૂ.૧૫૦ જેવા નીકળી ગયાં છે અને આવકો પણ ઓછી થવા લાગી છે.રાજકોટમાં બાજરીની આવક ૧૦૦ કટ્ટાની હતી અને ભાવ રૂ.૨૮૫થી ૪૨૧નાં હતાં. જ્યારે બિલ્ટીનો ભાવ રૂ.૨૦૦૦થી ૨૧૦૦ વચ્ચે હતો.ડીસામાં બાજરીની ૯૦૦ બોરીની આવક સામે ભાવ રૂ.૩૩૦થી ૪૫૪નાં ભાવ હતા.

જામનગર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ

1600

2050

બાજરો 

350

401

જીરું

3025

3215

ઘઉં 

375

435

મગફળી જીણી

962

1280

મગફળી જાડી

845

1011

લસણ

150

385

તુવેર

990

1080

અડદ 

500

1375

મરચા સુકા 

500

3355 

મગ 

1000

1375

જુનાગઢ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1500

1978

ઘઉં લોકવન

360

415

ઘઉં ટુકડા 

350

430

ચણા 

700

926

અડદ 

750

1358

તુવેર 

1050

1275

મગફળી ઝીણી 

925

1050

મગફળી જાડી 

800

1110

તલ 

1700

2068

તલ કાળા 

1800

2400

જીરું 

2350

3100

ધાણા 

1320

1726

મગ 

800

1330

સોયાબીન 

1000

1295

જુવાર 

300

428

મેથી 

-

-

રાજકોટ માર્કેટ યાર્ડ:.  

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ બીટી

1500

2111

ઘઉં લોકવન 

403

432

ઘઉં ટુકડા

409

471

જુવાર સફેદ

351

525

બાજરી 

275

425

તુવેર 

1000

1232

મગ 

1025

1429

મગફળી જાડી 

915

1140

મગફળી ઝીણી 

904

1115

એરંડા 

1125

1164

અજમો 

1280

2061

સોયાબીન 

1180

1350

કાળા તલ 

1850

2525

લસણ 

160

344

ધાણા

1440

1695

મરચા સુકા 

1360

3160

જીરૂ

2920

3152

રાય

1450

1530

મેથી

1050

1245

ઈસબગુલ

1630

2160

ગુવારનું બી 

1100

1140 

આયુર્વેદિક ઉપચાર 

લીંબુ શરીરમાં ઉત્પન્ન થતી અમલતા દૂર કરે છે. એમાં રહેલું વિટામિન ‘સી’શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. લીંબુ હૃદયને સ્વસ્થ રાખે છે. હૃદયના રોગોમાં લીંબુ દ્રાક્ષ કરતાં વધુ ફાયદો કરે છે. લીંબુ અને એની છાલ બન્ને ઔષધીય ગુણોથી ભરપુર છે. લીંબુ તીક્ષણ, વાયુનાશક, આહાર પચાવનાર, ભૂખ લગાડનાર, પચવામાં હલકું, પેટનાં દર્દને મટાડનાર અને પેટના કૃમિ-જતુઓનો નાશ કરનાર છે. તે ઊલટી, પિત્ત, આમવાત, અગિનમાંદા, વાયુ, વાયુના રોગો, કૉલેરા, ગળાના રોગો, ઉધરસ અને કફ દૂર કરે છ

કેન્સર સામે રક્ષણ : લીંબુ માં સમાયેલા અનેક તત્વો કેન્સર સામે લડવામાં મદદ કરે છે લીંબુમાં રહેલા એસિડિક તત્વો કેન્સર સેલ્સને વધતા અટકાવે છે અને તેનો નાશ પણ કરે છે અનેક સર્વેમાં સાબિત થઈ ચૂક્યું છે કે રોજબરોજ ફક્ત એક ગ્લાસ લીંબુ પાણી પીવાથી આવા રોગો સામે રક્ષણ મળે છે.


બ્લડપ્રેસર ને કરે કન્ટ્રોલ : લીંબુના પાણી ના સેવન થી બ્લડપ્રેસર કંટ્રોલમાં રહે છે અને કોલેસ્ટ્રોલનું લેવલ પણ જાળવી રાખે છેશ્વાસ ની તકલીફ :શ્વાસ ની તકલીફ હોય એવા લોકો લીંબુનો ઉપયોગ રામબાણ ઈલાજ છે.


કિડની સ્ટોન : કિડનીમાં પથરી હોયએવામાં લીંબુ પાણી બોઉ મોટી રાહત આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને દરરોજ લીંબુ પાણી પીવાથી કિડની સ્ટોન નો ખતરો દૂર થાય છે
 

તાવ સામે આપે રક્ષણ : લીંબુ એક એન્ટિસેપ્ટિક અને કુદરતી દવાનો સ્ત્રોત છે માટે જયારે પણ તાવ જેવી સામાન્યબીમારી થાય ત્યારે લીંબુ પાણી પીવાથી શરીર માં સ્પૂર્તિ આપે છે અને શક્તિ પુરી પાડે છે
 

મોટાપો દૂર કરે : આજના મોડર્ન જમાનામાં લોકો ફાસ્ટફૂડ ખાવામાં વધારે રસ ધરાવે છે અને શરીરમાં વધારાની થઈ જાય છે આવામાં સવારમાં થોડા ગરમ પાણીમાં એક લીંબુ નીચોવી નાયલા કોઢે પીવાથી મોટો લાભ થાય છે
 

લોહી જામ થાય ત્યારે : લીંબુ નું સેવન કરવાથી લોહી શુદ્ધ થાય છે અને લોહી નું પરિભ્રમણ સરસ રીતે થાય છે
 

ચક્કર આવે ત્યારે : લીંબુનો સરબત બનાવી પીવાથી ચક્કર અને વીકનેસ પણ દૂર થાય છે


નોંધ : રોજબરોજ બનાવામાં આવતી રસોઈ માં લીંબુનો ઉપયોગ ફાયદાકારક રહે છે.

હળવદ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1651

2023

મગફળી 

850

1250

ઘઉં 

380

410

જીરું 

2800

3104

એરંડા 

1141

1178

ગુવાર 

1000

1178

અડદ 

450

1190

તલ 

1650

2074

મોરબી માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1650

2200

ઘઉં 

395

465

જીરું 

2240

3150

એરંડા 

1145

1145

તલ 

1150

2040

મગફળી ઝીણી 

600

1355

તલ કાળા 

1350

2392

અડદ 

477

1369

ગુવારનું બી 

700

950

બાજરો 

382

382

બોટાદ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1241

2100

મગફળી 

775

1135

ઘઉં 

265

454

જીરું 

2662

3255

તલ 

1525

2075

બાજરો 

385

473

તુવેર 

600

1075

તલ કાળા 

1675

2575

અડદ 

455

1350

મઠ 

1550

1640

વરીયાળી 

1330

1445