શું તમારે વાવાઝોડાથી નુકશાન થયું છે? તો મળશે આટલાં રૂપિયા, સરકારની મોટી જાહેરાત

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની અધ્યક્ષમાં આજે એક કોર કમિટીની બેઠક મળી હતી જેમાં સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે નિર્ણય અંતર્ગત વાવાઝોડા થી થયેલ નુકશાન બદલ સહાય આપવામાં આવશે. 

કોને કેટલી સહાય મળશે?

1) વાવાઝોડામાં સંપૂર્ણ નાશ પામેલા મકાન માટે રૂ. 95,100ની સહાય મળશે.

2) અંશત: નુકસાન થયેલુ હોય તેમાં રૂ. 25,000ની સહાય.

3) ઝૂંપડા નાશ પામ્યા હોય તો રૂ. 10,000ની સહાય.

4) ઢોર રાખવાના ગમાણ-વાડા માટે રૂ.5000ની સહાય

CMની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો

વધારે માહિતી ઉપર આપેલ વીડિઓમા સમજાવેલ છે.