Top Stories

શું તમને 2000 ની સહાય નથી મળી તો આ રહ્યા કારણ / હેલ્પલાઇન નંબર સાથે સુધારા માહિતી

રાજ્યના ખેડૂત ને PM Kishan યોજના અંતર્ગત વર્ષે 6000 રૂપિયા ની સહાય મળે છે જે અંતર્ગત ખેડૂતને 2020 માં 2000 રૂપિયાનો છઠ્ઠો હપ્તો મળવાનું ચાલુ થઈ ગ્યુ છે, જેમાં દેશના 8.5 કરોડ અને રાજ્યના 54.21 લાખ ખેડૂતો ને લાભ મળવાનો છે જે  મુજબ 9 ઑગસ્ટ 2020 પછી ઘણા ખેડૂતોના બેંક acount માં સહાય જમા થઈ રહી છે. 
જેમાં ગુજરાત રાજ્યના 54.21 લાખ ખેડૂતો ને લાભ મળવા પાત્ર છે  જે રકમ ખેડૂત ના બેંક અકાઉન્ટ માં ડાઇરેક્ટ જમા થઇ રહી છે. 
આમ, છતાં ઘણા ખેડૂતો ના બેંક એન્કાઉન્ટ માં આ રકમ જમા નથી થઈ જેમના ઘણા કારણો હોય શકે છે જેમાંથી થોડા અંહી આપેલ છે. 

પીએમ કિશાન યોજના  (PM Kisan Samman Nidhi Scheme) નાં હેલ્પ લાઈન નમ્બેર:

પીએમ કિશાન યોજના નાં હેલ્પ લાઈન  નંબર -155261

કેન્દ્રીય કૃષિ મંત્રાલય તરફથી જારી હેલ્પલાઇન (PM-Kisan Helpline 155261 કે 1800115526 (Toll Free) પર સંપર્ક કરો.

પીએમ કિશાન લેન્ડ લાઈન નંબર-  011-23382401,011-23381092

pm kishan yojna E mail id - pmkishan-ict@gov.in

 સહાય ન મળવાના કારણ: 

  • Pm-kishan યોજના સાથે આધાર કાર્ડ લિંક ના હોવું.
  • તમારી બેંક ના કામો સ્થગિત થવા / ટ્રાન્ઝેક્શન બંધ થઈ જવા વગેરે બેંક ના કારણો.
  • યોજનામા બેન્ક એકાઉન્ટ બદલાવવું.
  • બેંક નું મર્જ ( બે થવા વધારે બેંક ભેગી થવી ) થવું.
  • રજિસ્ટ્રેશન વખતે બેંક માહિતી ખોટી હોવી, નામ માં ભૂલ, સ્પેલિંગ ભૂલ, ACOUNT નંબર ભૂલ વગેરે.
  • અરજી reject થઈ હોય, ભૂલ હોય શકે
  • આ સુધારા માટે તમે જ્યાં ફોર્મ ભર્યું છે તેની પાસે અથવા તાલુકા અને જિલ્લા કચેરી માં આ યોજના ના કામો થતા હોય એની મુલાકાત લઈ શકો છો.

તમારા બેંક Account માં પૈસા જમા થયા છે કે કેમ? : મોબાઇલ દ્વારા કેવી રીતે જાણવું? 

  • બેંક માં Register મોબાઇલ નંબર પર SMS દ્વારા જાણકારી
  • તમારા ATM પર SMS સુવિધા ઉપલબ્ધ હશે તો મેસેજ મળી જશે.
  • બેંક નું ઇન્ટરનેટ બેન્કિંગ ચાલુ હશે તો બેકિંગ થી.
  • Googal pay / phone pay / UPI / Paytm banking વગેરે દ્વારા.
  • ATM પર જઈ ચેક કરી શકો બેંક બેલેન્સ.

આ સિવાઈ પણ બીજા કારણો અને પ્રક્રિયા હોય શકે તમારે શું પ્રોબ્લેમ આવે છે નીચે comment કરો. અને તમને લાભ મળી ચૂક્યો કે તે પણ જણાવજો.