khissu

ગુજરાતની ગંગુબાઈ 'વેશ્યાઆશ્રમ' પર બનેલી આલિયાની ફિલ્મ પર મોટો કેસ

આલિયા ભટ્ટ ની નવી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી નામના એક વેશ્યાશ્રમના માલિકની એક રિયલ લાઈફ સ્ટોરી પર આધારિત છે.


ગંગુબાઇ ના પુત્ર બાબુજી રાવજી શાહએ ફિલ્મ ડાયરેકટર સંજયલીલા ભણસાલી, આલિયા ભટ્ટ અને ભણસાલી પ્રોડક્શન ઉપર કેસ કર્યો છે.


જ્યારે આ ફિલ્મ નો પ્રોમો બહાર આવ્યો ત્યારે બાબુજી રાવજી શાહે ભારે આઘાત લાગ્યો હતો. અને પગ માં ફેક્ચર પણ આવ્યું હતું. તેના ધંધા માં પણ હવે ત્રાસ આપવામાં આવે છે. 


તેના વકીલ નરેન્દ્ર દુબે એ જણાવ્યું હતું કે તેના સબંધીઓ પણ વેદના ભોગવી રહ્યા છે. કારણકે તેઓ વેશ્યાં પરિવાર માંથી આવતા તરીકે જાણીતા થયા છે. 


ગંગુબાઈ કાઠિયાવાડી એ ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૦ માં રિલીઝ થવાની હતી પરંતુ કોરોના વાઈરસ ના કારણે રદ રહી હતી.