કોરોના મહામારી ને કારણે ગુજરાતના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ૨૩ નવેમ્બર થી ડીસેમ્બર સુધી રાત્રી કર્ફ્યુ લગાવામાં આવ્યું હતું અને ૭ ડીસેમ્બર ના રોજ રાત્રી કર્ફ્યુ નો સમયગાળો પૂર્ણ થઇ રહ્યો છે ત્યારે આ સમયગાળા પૂર્ણ થવાની સાથે આ ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ ૩૧ ડિસેમ્બર સુધી યથાવત્ રહે તેવી શક્યતા છે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી.
7 ડીસેમ્બર નાં રોજ હાઇ કમિટી ની બેઠક બાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.