આજે ગુજરાતમાં હાહાકાર, ૨૨૭૬ નવા કેસ, રાજકોટમાં થયો ખુલાસો

ભારતમાં કોરોનાને કારણે સ્થિતિ બગડી : ૨૪ કલાકમાં ભારતમાં કોરોનાના ૬૨,૨૫૮ નવા કેસ નોંધાયા છે અને ૨૯૧ લોકોના મોત થયાં છે. ત્યારે ૩૦,૩૮૬ દર્દીઓ સાજા થયા. દેશમાં કુલ કોરોનાનાં કેસ ૧,૧૭,૦૮,૯૧૦ થયા છે.

ગુજરાતમાં કોરોનાએ વટાવ્યો ૨૦૦૦નો આંકડો : રાજ્યમાં પહેલીવાર કોરોના કેસના આંકડો ૨૦૦૦ને પાર થઈ ગયો છે. છેલ્લાં ૨૪ કલાકમાં ૨,૧૯૦ નવા કેસ નોંધાયા છે.

ગુજરાતમાં વધુ ૨૬ સ્થળે લાગ્યા પ્રતિબંધ : સુરતમાં આજે ૭૪૫ અને અમદાવાદમાં ૬૪૩ નવા કેસ નોંધાયા. જેથી અમદાવાદમાં આજે વધુ ૨૬ વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યાં.

મિત્રો, આખી માહિતી જાણવા ઉપરનો વીડિયો જોઈ શકો છો.