khissu

2021 માટે એક પુસ્તકમાં લખેલ ભયાનક ભવિષ્યવાણી

નમસ્કાર મિત્રો... 


નાસ્ત્રેદમસ ને અત્યારે કોણ નથી જાણતું ? શું તમે પણ નથી જાણતા કે કોણ છે નાસ્ત્રેદમસ? તો ચાલો આજે તમને જણાવીએ. 


નાસ્ત્રેદમસ એક ભવિષ્ય કર્તા છે અને ઘણી બધી ભવિષ્ય વાણી સાચી પડી છે. અને હજુ પણ સાચી થઈ રહી છે.૪૫૦ વર્ષથી નાસ્ત્રેદમસ ની ભવિષ્ય વાણી ચર્ચાનો વિષય બની છે. તે પછી ભલે હિટલર ની વાત હોય કે અત્યારે ચાલતી મહામારી હોય. તેની ભવિષ્ય વાણી તેના પુસ્તક સેંચરી માં લખવામાં આવી છે. તેના પુસ્તકમાં કુલ ૬૩૩૮ જેટલી ભવિષ્ય વાણી કરી છે.જે છંદો માં જોવા મળે છે જેને ક્વાનટન કહે છે. ઘણી બધું ભવિષ્ય વાણી સાચી સાબિત થઈ છે.


નાસ્ત્રેદમસ એ તેના પુસ્તકમાં લખ્યું હતું કે 2020 કરતાં પણ ખતરનાક હશે 2021.


જે ઘટનાઓ ૨૦૨૧ માં થવાની છે તેની ભવિષ્યવાણી ઘણા વર્ષો પહેલા નાસ્ત્રેદમસ તેના પુસ્તકમાં લખી છે. નાસ્ત્રેદમસ ના પુસ્તક માં ૨૦૨૧ ને લઈને કરેલી ભવિષ્ય વાણી માં એક રશિયન વૈજ્ઞાનિક એક જૈવિક હથિયાર અને વાયરસ બનાવશે જે માણસ ને જોંબિયસ બનાવી દેશે જેના લીધે માણસ જાતિનો નાશ થશે. તેણે આગળ જણાવ્યું હતું કે અકાળ,ભૂકંપ,ત્સુનામી,બીમારી, મહામારી આ બધા સંકેતો દુનિયાના વિનાશ તરફ લઈ જશે. અને આપણે જાણીએ છીએ તેમ વિશ્વ અત્યારે કોરોના મહામારી સામે જજુમી રહ્યું છે.


તમને હવે એ પણ જણાવીએ કે નાસ્ત્રેદમસ સૂર્યના વિનાશની વાત પણ કરી છે. જેના લીધે પૃથ્વી ને ઘણું નુકશાન કરશે.નાસ્ત્રેદમસ એ પણ કીધું કે પૃથ્વી ની જળ સપાટી વધશે જેના લીધે પૃથ્વી પાણી માં સમાઈ જશે.


 નાસ્ત્રેદમસે એ પણ કીધું કે અવકાશ માંથી કોઇ ધૂમકેતુ પૃથ્વી સાથે અથડાશે જે ભૂકંપ અને બીજી ઘણી હોનારત નુ કારણ બનશે. NASA ના વૈજ્ઞાનીકો એ ચેતવણી પણ કરી છે કે કોઈ ધૂમકેતુ પૃથ્વી સાથે અથડાશે અને જ્યારે તે અથડાશે તો તેની અસર જેમ અમેરિકાએ કરેલા પરમાણુ બોમ્બ ની અસર જાપાન પર થઈ હતી તેના થી પંદર ગણી વધુ હશે.


કુદરતી મુશ્કેલીઓ ને લઈને નાસ્ત્રેદમસ ની ઘણી ભવિષ્ય વાણી સાચી થઈ છે. જેમાં અમેરિકા ના સૈનિકો ના મગજમાં બ્રેઈન ચીપ ફીટ કરી દેવામાં આવશે.જે તેના મગજની શકિતને વધુ મજબૂત કરશે.


નોંધ :- આ ભવિષ્ય વાણી ફકત તેના પુસ્તકમાં હતી તે સૂત્રો પરથી જાણવા મળ્યું છે.


- આભાર ( Team Rakhdel )