khissu

હનીમૂન ના દિવસે કરિશ્મા કપૂર ને સંજયે તેના મિત્રો સાથે સૂવાનું કહ્યું.

બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂર ખૂબ જાણીતી અભિનેત્રી છે. તેણીએ ઘણી હિટ ફિલ્મો કરી છે. અભિનેત્રી માં એક સમયે તે ખૂબ પ્રખ્યાત રહી ચુકી છે. પરંતુ તેણી પોતાના વાસ્તવિક જીવનમાં નિષ્ફળ રહી છે.


કરિશ્મા કપૂરે તેના જીવનમાં બે વાર લગ્ન કર્યા છે. અને બંને વાર તે નિષ્ફળ રહી છે. એક લગ્ન તૂટ્યા પછી તેણીએ ૨૦૦૩ માં બીજા લગ્ન સંજય કપૂર સાથે કર્યા હતા પરંતુ તેમાં પણ તેને નિરાશા મળી અને ૨૦૧૬ માં છૂટાછેડા લઈ લીધા.


જાણો શુ કારણ હતું છુટા છેડા લેવા પાછળ નું :


કરિશ્મા કપૂરે તેના એક ઇન્ટરવ્યુ માં જણાવ્યું હતું કે લગ્ન બાદ તરત જ તેના પતિ સંજય કપૂરે તેણી સાથે ટોર્ચર કરવાનું શરૂ કરી દીધું હતું. એટલું જ નહીં બન્ને હનીમૂન માટે ગયા ત્યારે ત્યાં સંજય કપૂરે તેના મિત્રો સાથે સુવા મજબૂર કરી હતી. વધુમાં તેણીએ જણાવ્યું કે તેના સાસુ પણ તેની સાથે મારપીટ કરતા હતા.


હાલ કરિશ્મા કપૂર તેના બાળકોને એકલા હાથે ઉછેરી રહી છે અને સંજય કપૂરે પ્રિયા સચદેવ સાથે ત્રીજા લગ્ન કરી લીધા છે.