khissu

ગિરનાર લીલી પરિક્રમા ને લઈને સૌથી મોટાં સમાચાર

ગુજરાત જૂનાગઢ જિલ્લાનાં જીલ્લા કલેક્ટરે સત્તાવાર જાહેરાત કરી છે કે આ વર્ષે ગિરનારની લીલી પરિક્રમા નહીં યોજાય એટલે કે રદ રહેશે. 

ગુજરાતનાં જૂનાગઢમાં દિવાળી થી દેવ દિવાળી સુધી લીલી પરિક્રમા નું આયોજન થતું હોય છે પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે પરિક્રમા રદ રાખવામાં આવી છે.

જોકે દિવાળીના તહેવારો બાદ કોરોના નું સંક્રમણ વધ્યું છે માટે પહેલા આ નિર્ણય બાકી રાખવામાં આવ્યો હતો, પરંતુ હવે ફાઇનલ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.