khissu

સુશાંત સિંહ રાજપૂત ની આત્મહત્યા પછી રિયા ચક્રવર્તી ને નથી મળતી કોઈ ફિલ્મ, રિયા નું કરિયર ડૂબી ગયું

થોડા સમય પહેલા જ બોલિવૂડ ના પ્રખ્યાત એક્ટર શુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી લીધી હતી આ મુદ્દો ખુબજ ચર્ચિત છે લોકો ન્યાય માટે ઉત્તરી આવ્યા હતા તેમાં ઘણા લોકો ઉપર શંકા પણ થઈ અને આરોપો પણ લાગ્યા.


સુશાંત સિંહ રાજપૂત ની અયમહત્યા ના ૬ મહિના થઈ ચૂક્યા છે. આજે હજી પણ આ અંગે લોકો સોશિયલ મીડિયામાં ન્યાય માટે ટ્રેન્ડ કરી રહ્યા છે. આ કેસમાં રિયા ચક્રવર્તી ને મુખ્ય આરોપી જણાવવામાં આવી હતી. તેની સાથે પોલીસ અને CBI એ ઘણી પૂછતાછ કરવામાં આવી હતી.


CBI દ્વારા તાપસ બાદ કેસ બદલાઈ ગયો અને રિયા ને ડ્રગ્સ ના કેસમાં આરોપી ઘોષિત કરી જોકે હાલ તેને જમાનત માલી ચુકી છે પરંતુ રિયાનો ફિલ્મી કરિયર ડૂબી ગયો. હવે તેની પાસે કોઈ મોટી ફિલ્મો નથી.


રિયા પહેલે થી એક પ્રોજેકટ પાર કામ કરી રહી છે તેથી હજી એક ફિલ્મ માં તે નજર આવી શકે છે. અમિતાભ બચ્ચન સાથે ની તેની ફિલ્મ 'ચેહરા' માં તે જોવા મળશે. આ સિવાય નવી ફિલ્મ માં કોઈ પ્રોડ્યૂસર તેને લેવા તૈયાર નથી.