અંબાલાલ પટેલ દ્વારા ફરી 7 આગાહી કરવામાં આવી છે. જે મુજબ વાવાઝોડું અને વરસાદની આગાહી કરી છે.
1) અંબાલાલ પટેલે હાલના મહિનામાં (જૂનમાં) રોહિણી નક્ષત્રમાં વરસાદની આગાહી જણાવી છે.
2) અંબાલાલ ની આગાહી અનુસાર 6ઠ્ઠી જૂને રોહિણી નક્ષત્રનો વરસાદ થશે.
3) જેમાં ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની શક્યતા છે.
4) ગુજરાતમાં 4 જૂને કચ્છના વાતાવરણમાં પલટો આવશે.
5) 4 જૂનથી ઉ.ગુજરાતમાં વાવાઝોડુ અને છૂટા છવાયો વરસાદ થઈ શકે છે.
6) 4 જૂન થી દ.ગુજરાતમાં વાવાઝોડુ અને છૂટા છવાયા વરસાદી ઝાપટા પડવાની શક્યતા.
7) રાજ્યમાં 10મી અને 12મી જૂન વચ્ચે વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલે.